Hot News

વકફબિલ સંસદમા રજૂ કર્યા પછી રાષ્ટ્રપતિશ્રીએ બિલ પર મોહર મારી કાયદો બનાવતા આજ રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પત્રકાર પરિષદને સંબોધી

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા - શ્રી સી.આર.પાટીલ ---- વકફબિલને સંસદમા ઘણી લાબી ચર્ચા વિચારણ પછી ખૂબ જ સંતોષકારક રીતે પસાર કરવામાં આવ્યો છે તે બદલ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ શ્રી અમિતભાઇ શાહ સાહેબ અને રાષ્ટ્રપતીશ્રી નો આભાર. – શ્રી સી.આર.પાટીલ ----- કોઇ સંસ્થા કોઇની પણ મીલકત પર તેનો માલિકી હક ગણાવી અને તે મીલકત

adminpoladgujarat adminpoladgujarat

જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

  (અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) આજે તા: 13 - 02 - 25 ગુરુવારના રોજ અમારી શાળા જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ મુદ્દાઓ આધારિત 125 થી પણ વધુ સાયન્સ પ્રોજેક્ટ બનાવ્યા હતા. આજના આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ભૌતિક વિજ્ઞાન , રસાયણ વિજ્ઞાન , ઇલેક્ટ્રોનિક્સ , પર્યાવરણ ,

adminpoladgujarat adminpoladgujarat

દિલ્હી વિઘાનસભામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી

ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોને અભિનંદન પાઠવું છું. – શ્રી સી.આર.પાટીલ ---- દિલ્હીનું પરિણામ દર્શાવે છે કે, ઘમંડી લોકોને જનતાએ જાકારો આપ્યો છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રત્યે જનતાએ વિશ્વાસ બતાવ્યો છે. – શ્રી સી.આર.પાટીલ ---- ભારતીય જનતા પાર્ટીએ વિઘાનસભા ચૂંટણીમાં તંદુરસ્ત હરિફાઇ કરીને, લોકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરીને આ જીત મેળવી

adminpoladgujarat adminpoladgujarat
- Sponsored -
Ad imageAd image

Editor's Pick

Weather
28 °C
Gujarat
broken clouds
28° _ 28°
79%
3 km/h
Fri
34 °C
Sat
33 °C
Sun
28 °C
Mon
32 °C
Tue
31 °C

Follow US

Most Read

Discover Categories

Create an Amazing Newspaper
Discover thousands of options, easy to customize layouts, one-click to import demo and much more.

Sponsored Content

Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information: Covid-19 Statistics

ડાંગ જિલ્લામા તા.24 ઓગસ્ટના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” પ્રજાજનો તા.20મી ઓગસ્ટ સુધી પ્રશ્નો મોકલી શકશે

આહવા: તા: 17: મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.24/08/2022 ના રોજ સવારે 11:00 વાગ્યા થી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોના

adminpoladgujarat adminpoladgujarat

Follow Writers

- Sponsored -
Ad image