Hot News

૨૫ જુન, ૧૯૭૫ ના રોજ ભારત દેશમાં આપાતકાળની જાહેરાત કરવામાં આવી , જેને ભારતીય જનતા પાર્ટી ” સંવિધાન હત્યા દિવસ ” તરીકે માને છે . તેની જાણકારી આજના યુવા વર્ગને મળે તે માટે પત્રકાર પરિષદ અને સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા કરવામાં આવ્યું.

સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું . ત્યાર બાદ વંદે માતરમ્ ગાન કરવામાં આવ્યું હતું . (પોલાદ ગુજરાત) તા.૨૬, સુરત શહેરના માનનીય પ્રમુખ શ્રી પરેશ પટેલ દ્વારા તેમના પ્રાસંગિક ઉદબોધનમાં કટોકટી કાળના જે દિવસો હતા તેની વાત કરી હતી . કેવી રીતે આ કટોકટી લાદવામાં આવી અને શું તકલીફો અને યાતના વેઠવી પડી તે સમયમાં તેની થોડી

adminpoladgujarat adminpoladgujarat

વકફબિલ સંસદમા રજૂ કર્યા પછી રાષ્ટ્રપતિશ્રીએ બિલ પર મોહર મારી કાયદો બનાવતા આજ રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પત્રકાર પરિષદને સંબોધી

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા - શ્રી સી.આર.પાટીલ ---- વકફબિલને સંસદમા ઘણી લાબી ચર્ચા વિચારણ પછી ખૂબ જ સંતોષકારક રીતે પસાર કરવામાં આવ્યો છે તે બદલ આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તેમજ શ્રી અમિતભાઇ શાહ સાહેબ અને રાષ્ટ્રપતીશ્રી નો આભાર. – શ્રી સી.આર.પાટીલ ----- કોઇ સંસ્થા કોઇની પણ મીલકત પર તેનો માલિકી હક ગણાવી અને તે મીલકત

adminpoladgujarat adminpoladgujarat

જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી

  (અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) આજે તા: 13 - 02 - 25 ગુરુવારના રોજ અમારી શાળા જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ મુદ્દાઓ આધારિત 125 થી પણ વધુ સાયન્સ પ્રોજેક્ટ બનાવ્યા હતા. આજના આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ભૌતિક વિજ્ઞાન , રસાયણ વિજ્ઞાન , ઇલેક્ટ્રોનિક્સ , પર્યાવરણ ,

adminpoladgujarat adminpoladgujarat
- Sponsored -
Ad imageAd image

Most Read

Discover Categories

Create an Amazing Newspaper
Discover thousands of options, easy to customize layouts, one-click to import demo and much more.

Sponsored Content

Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information: Covid-19 Statistics

સરકાર પાસે તાયફાઓ માટે પૈસા છે! તો, શિક્ષકોની કાયમી ભરતી માટે નથી?? : NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખ

રાજપીપળાના વડીયા સર્કિટ હાઉસમાં ખાતે NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના આગેવાની હેઠળ બેઠક યોજાઈ (સાજીદ સૈયદ , નર્મદા) રાજપીપળા ખાતે NSUI ગુજરાત પ્રદેશના પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાની હેઠળ એક

adminpoladgujarat adminpoladgujarat

Follow Writers

- Sponsored -
Ad image