ઉધનાની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧માં પ્રવેશ લેનાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
સાક્ષરતાના રંગે જ્ઞાનનું પ્રવેશદ્વાર - એટલે શાળા પ્રવેશોત્સવ બે દાયકાથી વધુની સફર…
૨૫ જુન, ૧૯૭૫ ના રોજ ભારત દેશમાં આપાતકાળની જાહેરાત કરવામાં આવી , જેને ભારતીય જનતા પાર્ટી ” સંવિધાન હત્યા દિવસ ” તરીકે માને છે . તેની જાણકારી આજના યુવા વર્ગને મળે તે માટે પત્રકાર પરિષદ અને સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા કરવામાં આવ્યું.
સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું . ત્યાર બાદ…
વકફબિલ સંસદમા રજૂ કર્યા પછી રાષ્ટ્રપતિશ્રીએ બિલ પર મોહર મારી કાયદો બનાવતા આજ રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પત્રકાર પરિષદને સંબોધી
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા - શ્રી સી.આર.પાટીલ ----…
જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) આજે તા: 13 - 02 -…
દિલ્હી વિઘાનસભામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી
ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ અને…
દિલ્હી ચૂંટણી પરિણામમાં ભાજપને ભવ્ય વિજય મળતા સુરત કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોઢુ મીઠું કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી
(પોલાદ ગુજરાત) તા.૦૮, સુરત : દેશની રાજધાની દિલ્હીમાં આજરોજ મતગણના બાદ…
સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્રિય બજેટ અંગે પ્રતિક્રિયા આપી
બજેટમાં તમામ લોકોની જરૂરિયાતને પુર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જે…
ગણેશ પ્રાગટ્ય દિન, પાલ સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશ યાગનું આયોજન
(અશોક મુંજાણી) સુરત, તા.31 તા.1લી ફેબ્રુઆરીના રોજ માઘ શુક્લ ચતુર્થીનો દિન એટલે…
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીકૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક ૧૭૪માં ૭૬મો પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરાઇ
( વિશ્વ પટેલ : પોલાદ ગુજરાત) તા.૨૭, સુરત : નગર પ્રાથમિક…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મનપા અને ડ્રીમ સિટીના રૂ.૩૫૨ કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે: મુખ્યમંત્રીશ્રી…