ગ્રૃહ મંત્રાલય દ્વારા બિન સરકારી સલાહકાર સભ્ય તરીકે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જવેલરી હોલસેલ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રતાપભાઇ જીરાની નિમંણુક

(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) ગુજરાત રાજ્ય ગ્રૃહ મંત્રાલય દ્વારા બિન સરકારી સલાહકાર સભ્ય તરીકે વરાછા-કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જવેલરી હોલસેલ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રતાપભાઇ જીરાની નિમંણુક થતા ઉપ પ્રમુખ નિલેશભાઇ લંગાળીયા એ જણાવ્યુ હતું કે જનહિતના દરેક કાર્યમાં શ્રી પ્રતાપભાઇ જીરા હર હંમેશ અગ્રેસર હોય છે અને સર્વ જ્ઞાતિ સમાજને સાથે લઈને ચાલે છે અને છેવાડા વ્યક્તિનું પણ

adminpoladgujarat adminpoladgujarat

અર્ચના વિદ્યા નિકેતન શાળામાં AVN SPORTS FEST ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરાયું

(પોલાદ ગુજરાત) તા.૦૧, સુરત : કમલપાર્ક વરાછા, સુરત સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં AVN SPORTS FEST 2024 નું ભવ્ય આયોજન થયું. "તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મનનું નિર્માણ થતું હોય છે." રમતો પ્રત્યે વિદ્યાર્થીઓની ઋચીઓને પોષણ મળે સાથે સાથે વિદ્યાર્થીઓને વિવિધ રમતો વિશેની માહિતી મળે તેમજ વિદ્યાર્થીઓના શારીરિક ઘડતર માટેની શ્રેષ્ઠ તાલીમ મળે તે માટે રમતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું. ખેલ

adminpoladgujarat adminpoladgujarat

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ અદાણી ડિફેન્સ અને એરોસ્પેસે દ.એશિયાના સૌથી વિશાળ શસ્ત્ર સરંજામ અને મિસાઇલ સંકૂલને ખુલ્લું મૂક્યું 

  (પોલાદ ગુજરાત) ૫૦૦ એકરમાં પથરાયેલા સંકૂલમાં વૈવિધ્યસભર શસ્ત્ર સરંજામનું ઉત્પાદન થશે.  MSME અને સ્થાનિક ઇકોસિસ્ટમ પર પાંચ ગણી ગુણાંક અસર થશે રોજગારીનો આંક પાંચ ગણો વધવાની અપેક્ષા વચ્ચે હાલ ચાર હજાર હાથોને રોજગાર સાથે રુ. ત્રણ હજાર કરોડથી વધુના રોકાણની યોજના મહત્તમ ગુણવત્તા માટે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ઉપયોગ સહિત અદ્યતન સ્વયં સંચાલનની ઇન્ડસ્ટ્રી 4.0  જમીન ફાળવણીના દોઢ વર્ષથી ઓછા ગાળામાં

adminpoladgujarat adminpoladgujarat
- Sponsored -
Ad imageAd image
Weather
27 °C
Gujarat
moderate rain
27° _ 27°
90%
7 km/h
Sat
30 °C
Sun
32 °C
Mon
31 °C
Tue
33 °C
Wed
29 °C

Follow US

Most Read

Discover Categories

Create an Amazing Newspaper
Discover thousands of options, easy to customize layouts, one-click to import demo and much more.

Sponsored Content

Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information: Covid-19 Statistics

ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરો જાહેર કરાયા

આહવા, તા: ૦૯: આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન લેવાનર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માદયમિક અને ઉચ્ચતર માદયમિક શિક્ષણ

adminpoladgujarat adminpoladgujarat

Follow Writers

- Sponsored -
Ad image