જલક્રાંતિ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લઇ લેખિત રજૂઆત કરાઈ

adminpoladgujarat
adminpoladgujarat
1 Min Read

(અશોક મુંજાણી : સુરત)
આજરોજ તારીખ ૨૮/૦૨/૨૦૨૩ના મંગળવારે બપોરે ૧ કલાકે ચાલુ વર્ષના પરવડીમા જલક્રાંતિ અભિયાન અંતર્ગત જળાશય – તળાવો – ચેકડેમો – નર્મદા નીર અને માધવ ગૌધામ વગેરેની કામગીરીની સહિત એક વિશેષ રજૂઆત સાથે પરવડી અગ્રણીશ્રી પ્રવીણભાઈ એમ. ખેની અને સાથે પિનાકભાઈ બી. ધામેલીયા / સરપંચશ્રી ભૂપતભાઈ ગોયાણી / ગૌસેવી અશ્ચિનભાઈ વી. ખેની/ મેનેજરશ્રી મિલનભાઈ જોષી તેમજ સુરતથી શ્રી મનોજ ખેની વગેરેએ માનનીય રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની નવા સચીવાલય ગાંધીનગર ખાતે રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરીને લેખિત રજૂઆત કરી હતી.

Share this Article
Leave a comment