ડાંગ જિલ્લાને “વિશ્વ આદિવાસી દિવસ” ની ભેટ : રૂ. ૭૪.૯૫ કરોડના ૮ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને રૂ. ૧૦.૨૫ કરોડના ૧૨ કામોના થયા લોકાર્પણ 

વિવિધ યોજનાઓના ૮૨૧ લાભાર્થીઓને કુલ રૂ.૨૯૨.૬૯ લાખની સહાયનું પણ કરાયું વિતરણ આહવા : તા.૯ : “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી કરતાં રાજ્ય સરકારે, બહુલ આદિજાતિ વસ્તી ધરાવતા ડાંગ જિલ્લાને કુલ રૂ.૭૪.૯૫ કરોડના ૮ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત, અને રૂ. ૧૦.૨૫ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ કરી, “આદિવાસી દિવસ” ની ભેટ આપી છે. આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમના પટાંગણમાં આયોજિત “વિશ્વ આદિવાસી દિવસ”

adminpoladgujarat adminpoladgujarat

ડાંગ જિલ્લાની “તિરંગા યાત્રા” નું પ્રસ્થાન કરાવતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

આહવા : તા : ૯ : ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંર્વધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે, આહવા ખાતે આયોજિત 'તિરંગા યાત્રા' ને પ્રસ્થાન કરાવ્યુ હતું. રાષ્ટ્ર ભાવનાને બળવત્તર કરતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સથવારે આયોજિત, ડાંગ જિલ્લાની “તિરંગા યાત્રા” ની આહવાના ગાંધી ઉધાન થી શરૂઆત કરવામાં આવી હતી. આ યાત્રાએ, નગરના મુખ્ય

adminpoladgujarat adminpoladgujarat

પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક-174માં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

  (વિશ્વ મહેશ પટેલ) આજ રોજ તારીખ 27 જુન 2024ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક-174, ફુલપાડા, સુરતમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સફળતાપુર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત બાલવાડીના -17, બાલવાટીકાના - 24 અને   ધોરણ-1 ના 11 બાળકોએ શાળાકીય શિક્ષણના શ્રીગણેશ કર્યા હતા. આ બાળકોના

adminpoladgujarat adminpoladgujarat
- Sponsored -
Ad imageAd image

Most Read

Discover Categories

Create an Amazing Newspaper
Discover thousands of options, easy to customize layouts, one-click to import demo and much more.

Sponsored Content

Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information: Covid-19 Statistics

સુરતના સાર્થક ચેવલીએ બીજીવાર પ્લાઝમાં દાન કરી જન્મદિવસ ઉજવ્યો

સુરતઃશનિવારઃ- સુરતમાં ગમે તેવી મોટી આફત આવી પડી હોય તો પણ દાનવીર સુરતીઓ મદદનો હાથ લંબાવી અસરગ્રસ્તોને બેઠાં કરવામાં અગ્રેસર રહ્યાં છે. કોરોનાની વૈશ્વિક મહામારીએ સૂરતને ભરડામાં લીધું છે, ત્યારે

adminpoladgujarat adminpoladgujarat

Follow Writers

- Sponsored -
Ad image