Hot News

ગણેશ પ્રાગટ્ય દિન, પાલ સિદ્ધિ વિનાયક મંદિરે ગણેશ યાગનું આયોજન

(અશોક મુંજાણી)  સુરત, તા.31 તા.1લી ફેબ્રુઆરીના રોજ માઘ શુક્લ ચતુર્થીનો દિન એટલે કે ગણપતિ ભગવાનનો પ્રાગટ્ય દિવસ ગણાય છે. આ દિવસે સુરતના પાલ પાટીયા સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ખાસ શ્રીગણેશ પ્રાગટ્યોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રસંગે સવાસો કિલોનો મોતી ચૂરનો લાડું સિદ્ધિ વિનાયક ગણપતિ ભગવાનને ધરાવવામાં આવશે અને એ પછી પ્રસાદ લોકોમાં વિતરીત કરવામાં આવશે. સંધ્યાકાળે

adminpoladgujarat adminpoladgujarat

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીકૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક ૧૭૪માં ૭૬મો પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરાઇ

  ( વિશ્વ પટેલ : પોલાદ ગુજરાત) તા.૨૭, સુરત : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીકૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક ૧૭૪માં ૭૬માં પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવી. પ્રજાસત્તાક પર્વના આજના કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરશ્રી નિરાલીબેન પટેલ, ભૂતપૂર્વ કોર્પોરેટરશ્રી નવીનભાઈ વાઘેલા, માછી સમાજના અગ્રણીશ્રી ભગુભાઈ પટેલ, ભાજપના સ્થાનિક કાર્યકરશ્રી શીતલબેન પટેલ, ફુલપાડાના સામાજિક કાર્યકર્તાશ્રી મહેશભાઈ પટેલ,સંગીતાબેન પટેલ, સ્થાનિક નગરજનો, શાળાના

adminpoladgujarat adminpoladgujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મનપા અને ડ્રીમ સિટીના રૂ.૩૫૨ કરોડના વિવિધ જનહિતલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વિકસિત ભારત માટે ગુજરાત અને વિકસિત ગુજરાત માટે સુરત નેતૃત્વ લેશે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીશ્રી:-  પાણી અને પર્યાવરણના સંરક્ષણ તેમજ સ્વચ્છતા જાળવવા કર્તવ્યનિષ્ઠ બનીએ  સુરત માટે જરૂરી એક પણ વિકાસકાર્ય બાકી ન રહે તેવું આયોજન અમે આગામી બજેટમાં કર્યું છે  સરકારના કોઈપણ કાર્યમાં જનભાગીદારીથી વિકાસકાર્યો દીપી ઉઠે છે ------- સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાની સિદ્ધિમાં ‘પાયાના

adminpoladgujarat adminpoladgujarat
- Sponsored -
Ad imageAd image

Most Read

Discover Categories

Create an Amazing Newspaper
Discover thousands of options, easy to customize layouts, one-click to import demo and much more.

Sponsored Content

Global Coronavirus Cases

Confirmed

0

Death

0

More Information: Covid-19 Statistics

ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડનુ ગઠન થતા ડાંગની મહિલા ખેડુતો કૃષિમા કાઠુ કાઢશે

આહવા: તા: ૨૧: સો ટકા ઓર્ગેનિક ખેત ઉત્પાદન માટે સંકલ્પબદ્ધ ડાંગ જિલ્લામા, કૃષિ સુધાર અને ખેત પેદાશો માટેની બજાર સમસ્યાના કાયમી સમાધાન સાથે, ડાંગની પોતિકી વિવિધ પેદાશો જેવી કે નાગલી,

adminpoladgujarat adminpoladgujarat

Follow Writers

- Sponsored -
Ad image