શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના દિવ્ય સ્પંદનોએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂને મંત્રમુગ્ધ કર્યાં
13 મી ફેબ્રુઆરી, 2024 સ્વાતંત્ર્ય પછી પ્રથમ વાર દક્ષિણ ગુજરાતના ધરમપુર વિસ્તારમાં ભારતના રાષ્ટ્રપતિની મુલાકાતનું બહુમાન મેળવનાર શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનું ઉમંગથી સ્વાગત કર્યું હતું.…
નર્મદા: રાજપીપળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં DGVCL ની ટીમના દરોડા
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચેકીંગ હાથ ધરાતા 42 લાખ જેટલી વીજ ચોરી ઝડપાઈ સૈયદ સાજીદ : નર્મદા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ સાથે રાખી DGVCL ની…
એ.સી.બી.ની સફળ ટ્રેપ : એકતાનગર પોલીસ સ્ટેશન (કેવડીયા) ના ASI ધવલભાઈ પટેલ રૂપિયા ૩૦૦૦ લાંચ લેતા રંગે ઝડપાયા
(સૈયદ સાજીદ : રાજપીપળા) એસીબીને એક જાગૃત નાગરિક દ્વારા મળેલ ફરીયાદના આધારે આ કામના ફરીયાદી અગાઉ આંકડા જુગારના ધંધા કરતા હતા. તેનો જુનો વ્યવહાર બાબતે એકતાનગર પોલીસ સ્ટેશન (કેવડીયા) ના…
કેન્દ્રીય બજેટ 2024-25: વિકસિત ભારત પર સાંસદ સી આર પાટિલ અને કેન્દ્રીય રેલવે, કપડા રાજ્ય મંત્રી દર્શના જોરદોશે પ્રેસ કોન્ફરન્સ યોજી
(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) 1. ભારતીય અર્થવ્યવસ્થાનું સકારાત્મક પરિવર્તન: આ વચગાળાનું બજેટ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત (2020-47)ના વિઝનને આગળ ધપાવે છે અને આગામી 23 વર્ષ જ્યારે ભારત…
શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક ૧૭૪ માં દેશભક્તોના એકપાત્રીય અભિનય અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ
(વિશ્વા એમ. પટેલ : પોલાદ ગુજરાત ન્યુઝ નેટવર્ક) તા.૨૭ જાન્યુઆરી : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીકૃષ્ણલાલ શ્રી ધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક ૭૪ માં પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં…
સુરત મનપા તથા મહિલા અને બાળવિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા “૨૪ જાન્યુઆરી”ના રોજ “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણી કરાઈ
(પોલાદ ગુજરાત ન્યુઝ નેટવર્ક) સુરત મહાનગરપાલિકા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા “૨૪ જાન્યુઆરી ૨૦૨૪” ના રોજ “રાષ્ટ્રીય દીકરી દિવસ”ની ઉજવણીના ભાગરૂપે રાજ્ય કક્ષાએ તેજસ્વિની વિધાનસભા, જિલ્લા…
ડાંગ જિલ્લાના ૧૭ માર્ગોનું રૂ. ૩૯૭૧.૬૨ લાખના ખર્ચે રિસર્ફેસીંગ કરાશે
(અશ્વિન ભોયે/મનિષ બહાતરે : પોલાદ ગુજરાત નેટવર્ક) ધારાસભ્ય વિજયભાઈ પટેલ દ્વારા સૂચવાયેલા ૧૧૯.૦૭ કિલોમીટર લંબાઇના માર્ગો મંજૂર કરાયા ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલે સૂચવેલા જિલ્લાના ૧૭ જેટલા આંતરિક માર્ગો રાજ્ય…
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ૧૦૦૮ ગંગાદાસ બાપુ દ્વારા પાંચ કારસેવકો નું સન્માન કરાયું
(વિશ્ર્વા પટેલ : પોલાદ ગુજરાત) ૧૯૯૨માં અંકલેશ્વર શહેર અને તાલુકા માંથી ૨૬ કારસેવકોએ કારસેવા માં ભાગ લીધો હતો .અને તેઓ એ ભારે યાતના ભોગવી બાબરી મસ્જિદ નો ઢાંચો તોડ્યા બાદ…
નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે રાજપીપલાની GMERS મેડિકલ કોલેજ એટેચ જનરલ હોસ્પિટલ ખાતે કેન્સર OPDનો પ્રારંભ કરાવાયો
નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરની ઓપીડી માટે અન્ય જિલ્લાઓમાં જવાની જરૂર નહીં પડે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી રાજપીપલા ખાતે અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે ૧૦ થી બપોરે ૧૨…
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉત્સાહી સુરતના ડોક્ટર દંપતીનીએ “જય શ્રી રામ” ના શીર્ષકનું ગીત બનાવ્યું
(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) ૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે પૂરું ભારત શ્રી રામના રંગમાં રંગાય ગયું છે અને અયોધ્યાના રામમંદિરના…