અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ૧૦૦૮ ગંગાદાસ બાપુ દ્વારા પાંચ કારસેવકો નું સન્માન કરાયું
(વિશ્ર્વા પટેલ : પોલાદ ગુજરાત) ૧૯૯૨માં અંકલેશ્વર શહેર અને તાલુકા માંથી ૨૬ કારસેવકોએ કારસેવા માં ભાગ લીધો હતો .અને તેઓ એ ભારે યાતના ભોગવી બાબરી મસ્જિદ નો ઢાંચો તોડ્યા બાદ…
નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખના હસ્તે રાજપીપલાની GMERS મેડિકલ કોલેજ એટેચ જનરલ હોસ્પિટલ ખાતે કેન્સર OPDનો પ્રારંભ કરાવાયો
નર્મદા જિલ્લાના નાગરિકોને કેન્સરની ઓપીડી માટે અન્ય જિલ્લાઓમાં જવાની જરૂર નહીં પડે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી રાજપીપલા ખાતે અઠવાડિયાના દર મંગળવાર અને શુક્રવારે સવારે ૧૦ થી બપોરે ૧૨…
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ઉત્સાહી સુરતના ડોક્ટર દંપતીનીએ “જય શ્રી રામ” ના શીર્ષકનું ગીત બનાવ્યું
(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) ૨૨મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. ત્યારે પૂરું ભારત શ્રી રામના રંગમાં રંગાય ગયું છે અને અયોધ્યાના રામમંદિરના…
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક-૧૭૪માં આનંદમેળો યોજાયો
(પોલાદ ગુજરાત) તા.૧૩,સુરત : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શ્રી કૃષ્ણલાલ શ્રી ધરાણી પ્રાથમિક શાળા ક્રમાંક-૧૭૪માં આજે ૧૩ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.…
ઢોંગીયાઆંબાની રૂઈપાડા પ્રા.શાળામાં બાળકોનાં થાળીમાં બળેલું ભોજન પીરસાયું
(મનિષ બહાતરે/અશ્ર્વિન ભોયે) સુબીર તાલુકાનાં ઢોંગીયાઆંબા રૂઇપાડા પ્રાથમિક શાળા ૧થી૮ ધોરણ સુધીની છે અને આશરે કુલ ૨૬૭ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે આ શાળામાં ગત્ રોજ બપોરનું ભોજન મેનુ વગરનું…
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે ‘કારકિર્દી માર્ગદર્શન’ સેમિનાર યોજાયો
જિલ્લા રોજગાર કચેરી, મોડેલ કેરિયર સેન્ટર, આહવા ડાંગ દ્વારા આજ રોજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર ખાતે 'કારકિર્દી માર્ગદર્શન' સેમિનાર યોજવામાં આવ્યો હતો. (મનિષ બહાતરે/અશ્ર્વિન ભોગે) ડાંગ જિલ્લા રોજગાર…
સુબીર તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજનાના કામદારો પગારથી વંચિત!
તમામ એજન્સીઓ વર્કઓર્ડર લેતા સમયે લેખિતમાં બાહેધરી આપી હતી કે મહીનાની એકથી પાંચ તારીખ સુધીમાં કામદારોનો પગાર સમયસર ચુકવણી કરી આપીશું ઈરફાન કન્સ્ટ્રક્શન અને પ્રિયંકા કન્સ્ટ્રક્શનનાં હાથ નીચે કામ કરતાં…
યુનેસ્કોએ ગુજરાતનાં ગરબાને “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે જાહેર કર્યો
ગુજરાતના ગરબાને મળી વૈશ્વિક ઓળખ નર્મદા જિલ્લાના એકતા ઓડિટોરિયમ ખાતે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને 'ગુજરાતનો ગરબો' કાર્યક્રમ યોજાયો (સૈયદ સાજીદ : નર્મદા) રાજપીપલા, બુધવાર :- રાજ્યના રમત-…
રાજપીપળામાં તસ્કરોએ દિવાળી ઉજવી: મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી રૂ. 21 લાખની તસ્કરી
રાજપીપળામાં તસ્કરોએ દિવાળી ઉજવી: મુખ્ય પોસ્ટ ઓફિસમાંથી રૂ. 21 લાખની તસ્કરી જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસ હોવા છતાં સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી ગાર્ડ નથી. ? (સાજીદ સૈયદ : નર્મદા) નર્મદા જિલ્લાના…
ડેડીયાપાડા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું: ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા આવતા યુવરાજ સિંહ જાડેજાને ડિટેન કરવામાં આવ્યા
ડેડીયાપાડા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું: ચૈતર વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા આવતા યુવરાજ સિંહ જાડેજાને ડિટેન કરવામાં આવ્યા જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો દ્વારા ડેડીયાપાડા ખાતે ચુસ્ત બંદોબસ્ત ખડકી…