આહવા ખાતે જિલ્લા ક્ક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો
આહવા: તા: ૨૮ : દર વર્ષ મુજબ આ વર્ષે પણ નેશનલ કાઉન્સિલ ઓન સાયન્સ મ્યુઝીયમ, કોલકતા, નહેરુ સાયન્સ સેન્ટર-મુંબઈ, તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા "નિરંતર વિકાસ માટે…
આહવા ખાતે “જલવાયુ પરીવર્તન આધારીત ચિત્રસ્પર્ધા” યોજાઈ
આહવા: તા: ૨૮ : "જલવાયુ પરીવર્તન" વિષય આધારીત ચિત્રસ્પર્ધાનુ આયોજન જલવાયુ પરીવર્તન વિભાગ, ગુજરાત સરકાર અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજયમા કરવામા આવેલ હતુ. જેના ભાગરૂપે…
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો એક્ટ અંગે શાળાઓમાં જાગૃત્તિ અભિયાન શિબિરોનું આયોજન
ઉધનાની સુમન શાળા નં.૬ માં ૩૦૦ વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો પોકસોના કાયદાની ગંભીરતા અંગે ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન જેવા મહત્વપૂર્ણ વિષયો પર જાણકારી આપવામાં આવી સુરત:મંગળવાર: રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ…
પલસાણા ખાતે નેહરૂ યુવા કેન્દ્ર -સુરત દ્વારા હિન્દી દિવસ નિમિત્તે ‘હિન્દી ઉત્સવ’ યોજાયો
સુરતઃમંગળવારઃ ભારતમાં હિન્દીભાષાને પ્રોત્સાહન આપવા હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે હિન્દી પખવાડિયા અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા પલસાણા ખાતે હિન્દી ઉત્સવ યોજાયો હતો. દ્વારા હિન્દી ઉત્સવ યોજાયો…
MYSY અને કન્યા કેળવણી યોજનાનો લાભ મળતા સુરતની તેજસ્વી વિદ્યાર્થિની બરીરા ખત્રીએ તબીબી ક્ષેત્રે MBBSમાં એડમિશન મેળવ્યું
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં રૂ.બે લાખ અને કન્યા કેળવણી યોજનામાં રૂ.ચાર લાખ મળીને કુલ રૂ.૬ લાખની સહાય મળી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના થકી ડોક્ટર બનીને જરૂરીયાતમંદ દર્દીઓની સેવા કરીશ: લાભાર્થી…
૩૦મી સપ્ટેમ્બરે ડાંગ જિલ્લાના ૨૨ ગામોમા ૫૨ જેટલા પ્રધાનમંત્રીએ આવાસ યોજનાના આવાસોનુ લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાશે
કાર્યક્રમ સંદર્ભે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક ; આનુશાંગિક વ્યવસ્થાઓ બાબતે કલેક્ટર શ્રી ભાવિન પંડયાએ આપ્યુ ઉપયોગી માર્ગદર્શન - આહવા: તા: ૨૭: આગામી તા.૩૦મી સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીની અધ્યક્ષતામા શક્તિપીઠ…
ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યુવા મહોત્સવ કાર્યક્રમ યોજાયો
ઉઆહવા: તા: 27: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય તેમજ ડાંગ જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર આહવા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા. 24 /9 /22ના રોજ ડાંગ દરબાર હોલ…
આહવા ખાતે મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીની અધ્યક્ષતામા રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો વિતરણ કાર્યક્રમ યોજાયો
આહવા: તા: ૨૬: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ, અને ડાંગ જિલ્લા રોજગાર વિભાગ દ્વારા આજરોજ ડાંગ દરબાર હોલ ખાતે રોજગાર નિમણૂંક પત્રો, અને એપ્રેન્ટિસશિપ કરારપત્રોના વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ…
કામરેજ ખાતે કૃષિ ઉર્જા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ૪૦૦ થી ઉમેદવારોને રોજગાર નિમણૂંક પત્રો અને એપ્રેન્ટિસશિપ કરારપત્રો એનાયત કરાયા
સુરત સમગ્ર રાજ્યમાં રોજગારીનું હબ બન્યું છે, એટલે જ દેશના દરેક પ્રાંતના લોકો રોજગારી અર્થે સુરતમાં આવીને વસ્યા છે યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને રાજ્ય સરકારે અનેક ક્ષેત્રોમાં રોજગારીની ઉજળી તકો પૂરી…
નવરાત્રિ પર્વના પ્રથમ દિને નવી સિવિલ હોસ્પિટલના સ્ત્રી વિભાગની સગર્ભા બહેનો, પ્રસુતા માતાઓ-નવજાત બાળકોને ૧૦૦ જેટલી હાઈજેનિક કીટનું વિતરણ
*ઈન્ડિયન મેડિકલ એસો.ના જનરલ સેક્રેટરી ડો.અનિલ નાયકના માતૃશ્રી તરફથી નવી સિવિલને ૧૦૦ હાઈજેનિક કીટ અર્પણ* સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલે દર્દીઓ, સિવિલ સ્ટાફગણ, નર્સિંગ વિદ્યાર્થીઓને નવરાત્રિના પાવન પર્વની શુભેચ્છાઓ પાઠવી…