મેકેવિસ ફાઉન્ડેશન દ્વારા નર્મદા જિલ્લાના HIV પીડિત બાળકોને જરૂરી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરાયા
બાળકો સારવાર અને દવા નિયમિત લે તે માટે સાઇકલ,રમકડાં,ગેમ જેવી મનગમતી વસ્તુઓ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા (સાજીદ સૈયદ, નર્મદા) રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં એચઆઇવી પીડિતો સ્વસ્થ જીવન જીવી રહ્યા છે…
રાજપીપળામાં પતિ અને તેના મિત્ર દ્વારા પત્નીના પૂર્વ પ્રેમી ઉપર હુમલો
પત્ની સાથે હજુ પણ સબંધ હોય એવો વહેમ રાખી લોખંડના સળિયા વડે હુમલો કરી જાતિ વાચક અપશબ્દો બોલતા બે જણ સામે એટ્રોસિટી એક્ટ સહિત હુમલાની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ…
રાજપીપલા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ પોતાનો જન્મદિવસ પ્રજાજનો વચ્ચે રાજપીપલા પબ્લિક ગાર્ડનમાં ઉજવશે
પ્રિન્સ માનવેન્દ્રસિંહએ તા 23/ 9/ 23/ ને શનિવારના રોજ સવારે 11:30 કલાકે રાજપીપળા સ્ટેટની પ્રજા અને પત્રકાર મિત્રોને શુભેચ્છા મુલાકાત માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે સાજીદ સૈયદ : નર્મદા રાજપીપલા…
રાજપીપળા કુંભારવાડામાં પુરનુ પાણી ઓસર્યા બાદ વીજ પુરવઠો ચાલુ કરતાં એક મકાનમાં આગ લાગી
આગમાં ઘરવખરી સહિત પુત્રના લગ્નનો સામાન બળી જતા પરિવાર મુશ્કેલીમાં મૂકયો, આ વિસ્તારનાં લોકો એ પાલિકા કચેરી પહોચી નુકશાન નાં વળતર માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી સાજીદ સૈયદ, નર્મદા નર્મદા…
પૂરની પરિસ્થિતિ વચ્ચે પોલીસે માનવતા મેહકાવી..
સાઉદી અરબ યાત્રા કરવા જતા ઝઘડિયા તાલુકાના યાત્રીઓને આમલેથાના પી.એસ.આઇ. રાઠોડે પેટ્રોલિંગ કરી અશા-માલસર પુલ પાર કરાવ્યો નર્મદા જીલ્લા એસ.પી.એ.તાત્કાલિક મદદરૂપ બનવા પોલીસને સુચનાઓ આપી હતી (સાજીદ સૈયદ, નર્મદા) ભરૂચ…
પુરના પાણીમા સિસોદ્રા ગામના 15 પરિવારોએ તંત્ર પાસે મદદ માંગી છતાં ના મળી
નર્મદા જિલ્લા કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરિસ્થિતિ ને કાબુ કરવામાં નિષ્ફળ ગયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને રેસ્ક્યુ માટે કોલ કર્યો કે ત્રણ જણા પુર ના પાણી મા ફસાયા છે, છતાં મદદ…
આમલેથા પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ 10,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો
પોલીસ હેડ કોન્સ્ટેબલ ACB ટ્રેપમાં ફસાયો
નર્મદા કોંગ્રેસ ના હરેશભાઈ વસાવા એ ભાજપ નો પાલવ પકડ્યો
સુરત ખાતે સી.આર પાટીલ ના હસ્તે ખેસ ધારણ કર્યો (સાજીદ સૈયદ, રાજપીપળા) રાજનીતિમાં કોઈપણ કાયમી શત્રુ કે કાયમી મિત્ર નથી હોતો એવી વાયકા વર્ષોથી છે અને આ વાયકા ફરી એકવાર…
રાજપીપળાની બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંક મા ફરિયાદ કરાઈ
રાજપીપળાની બેંક ઓફ બરોડા વિરુદ્ધ રિઝર્વ બેંક મા ફરિયાદ કરાઈ કર્મચારીઓ દ્વારા ખાતેદારો સાથે ઉદ્ધતાઈ કરવા માટે પંકાયેલી બેંક ઓફ બરોડા શાખા ને પદાર્થપાઠ ભણાવવા ખાતેદાર અને પત્રકાર ઈકરામ મલકે…
રાજપીપળામાં મિશ્ર ઋતુથી રોગચાળો વકર્યો: સિંધિવાડમાંથી ડેન્ગ્યુનાં બે પોઝીટીવ કેસ નિકળતાં તંત્ર દોડતું થયું
રાજપીપળામાં મિશ્ર ઋતુથી રોગચાળો વકર્યો: સિંધિવાડમાંથી ડેન્ગ્યુનાં બે પોઝીટીવ કેસ નિકળતાં તંત્ર દોડતું થયું એક મહિલા અને એક યુવાનનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા ધીમી ગતિએ પગ પેસારો કરતા ડેન્ગ્યુને નાથવા…