સુરત જિલ્લામાં ૯૯ જેટલા માઇનોર તથા મેજર બ્રિજોની ચકાસણી પુર્ણ કરવામાં આવીઃ ત્રણ બ્રિજોને ભારે વાહનો માટે બંધ કરાયા
ઓલપાડ તાલુકાના માસમા ખાડી ઉપરના મેજર બ્રિજનું નિરીક્ષણ કરતા સુરત માર્ગ અને…
માર્ગ અને મકાન પેટા વિભાગ-૩ દ્વારા ઓલપાડના તમામ રસ્તાઓના સમારકામ તથા રિસર્ફેસિંગની કામગીરી પુર્ણ કરવામાં આવી
ઓલપાડ તાલુકાના રસ્તાઓની સફાઈ અને મરામત કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવીઃ…
માર્ગ અને મકાન વિભાગના ડિવીઝન-૧ના કાર્યપાલક ઈજનેર પ્રશાંત ચૌધરીએ ‘કડોદરા અન્ડરપાસ’ અને ઈકલેરા ખાડી બ્રિજનું નિરીક્ષણ કર્યુંઃ
માર્ગ અને મકાન વિભાગ-૧ હસ્તકના ૮૪.૭૩ કિ.મી. લંબાઈના ૧૮ રસ્તાઓ પર યુદ્ધના…
ફર્સ્ટ જુનિયર રોલબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫ નેરોબી, કેન્યામાં ઇન્ડિયા તેમજ ગજેરા સ્કૂલના વિધાર્થીઓએ નામ રોશન કયુ.
(પોલાદ ગુજરાત) સુરત ફર્સ્ટ જુનિયર રોલ બોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫ જે…
ઉધનાની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧માં પ્રવેશ લેનાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
સાક્ષરતાના રંગે જ્ઞાનનું પ્રવેશદ્વાર - એટલે શાળા પ્રવેશોત્સવ બે દાયકાથી વધુની સફર…
૨૫ જુન, ૧૯૭૫ ના રોજ ભારત દેશમાં આપાતકાળની જાહેરાત કરવામાં આવી , જેને ભારતીય જનતા પાર્ટી ” સંવિધાન હત્યા દિવસ ” તરીકે માને છે . તેની જાણકારી આજના યુવા વર્ગને મળે તે માટે પત્રકાર પરિષદ અને સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા કરવામાં આવ્યું.
સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું . ત્યાર બાદ…
વકફબિલ સંસદમા રજૂ કર્યા પછી રાષ્ટ્રપતિશ્રીએ બિલ પર મોહર મારી કાયદો બનાવતા આજ રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પત્રકાર પરિષદને સંબોધી
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા - શ્રી સી.આર.પાટીલ ----…
જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) આજે તા: 13 - 02 -…
દિલ્હી વિઘાનસભામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી
ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ અને…
દિલ્હી ચૂંટણી પરિણામમાં ભાજપને ભવ્ય વિજય મળતા સુરત કાર્યાલય ખાતે ફટાકડા ફોડી મોઢુ મીઠું કરાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી
(પોલાદ ગુજરાત) તા.૦૮, સુરત : દેશની રાજધાની દિલ્હીમાં આજરોજ મતગણના બાદ…