રાજપીપલા સાયન્સ કોલેજમાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ નું ચન્દ્રયાન -3 ઉપર મનનીય પ્રવચન યોજાયું
દીપક જગતાપે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા લાઈવ નિદર્શન દ્વારા ચન્દ્રયાન -3 વિશે માર્ગદર્શન આપ્યુ. સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ નું ચન્દ્રયાન -3 ઉપર…
રાજપીપળા: દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજાની
સાજીદ સૈયદ, નર્મદા રાજપીપળા સેશન્સ કોર્ટે માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામના નરપીચાસને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે હાલ નરાધમો દ્વારા…
કેન્દ્રિય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલા શ્રી હરસિધ્ધિ માતાના મંદિરે શ્રધ્ધાપૂર્વક દર્શન કર્યા
કેન્દ્રીય નાણામંત્રીએ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે પ્રાચીન હરસિધ્ધિ માતાના દર્શન કરી પુજારીએ આપેલા પ્રસાદ-સાડી, સાલનો ભાવપૂર્વક સ્વીકાર કર્યો : દેશના જનજનના કલ્યાણની હરસિધ્ધિ માતાજીને મંગલકામના કરી (સૈયદ સાજીદ : નર્મદા)…
સાગબારની ખોપી ગામની 31 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું, જ્યારે ડેડીયાપડાના નિવાલ્દાની 19 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો
સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લામાં આપઘાત બે બનાવો બન્યા છે, જેમાં સાગબારની ખોપી ગામની 31 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે જ્યારે ડેડીયાપડાના નિવાલ્દાની 19 વર્ષીય પરિણીતાએ ગળે…
નર્મદા ખાતે આવેલ ડેડીયાપાડાના સોરાપાડામાં પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર 9 ઈસમો સામે ગુનો નોંધાયો
સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોરાપાડા ગામમાં ફરજ દરમિયાન પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર 9 ઈસમો વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ડેડીયાપાડાના સોરપાડા ગામમા આવેલ ફોરેસ્ટ…
નાંદોદ તાલુકાના જીતનગર ખાતે એન.સી.સીમાં ટ્રાફિક સેમિનાર યોજાયો
વહાબ શેખ, નર્મદા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓની સુચનાથી તા.૨૦/૦૮/૨૦૨૩ ના રોજ જીતનગર ખાતે કેડેટ્સ કેમ્પ જીતનગર ખાતે ૬૦૦ જેટલા કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓને ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી…
ભારત ટૂંક સમયમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપના કરશે : કેન્દ્રિય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ
કેન્દ્રીય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલે 2047 સુધીમાં 10,000 MTPA પોર્ટ ક્ષમતા સુધી પહોંચવા માટેના આયોજનની જાહેરાત કરી રૂપિયા 10 લાખ કરોડથી વધુના રોકાણની તકો ઉભી કરાશે અને 2047 સુધીમાં 500 MTPA…
TRB જવાનની પ્રમાણિકતા : અજાણ્યાં ઈસમનુ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથેનું પાકીટ મળી આવતાં પરત કર્યુ
(વિશ્વા એમ. પટેલ) તા.૧૯, સુરત : આજે ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ શહેરના દારૂવાલા પોઇન્ટ પર આસરે ૬ વાગ્યાના અરસામાં ટ્રાફિક નિયંત્રણ કરતી વખતે સ્થળ પર ફરજ બજાવતા ટીઆરબી જવાન મિથુન…
રાજપીપળામા આવેલ હેલીપેડ ખાતે 14.43 કરોડનો રીંગરોડ સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત કરાયુ
નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના રાજપીપળા ખાતે સરકારી ઓવારા થી રીંગ રોડ ખાતમુરત કરવામાં આવ્યું (સૈયદ સાજીદ : નર્મદા) ગુજરાત સરકાર ની મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના…
વિશ્વકર્મા યોજનાથી ઓબીસી સમાજના ૩૦ લાખ પરિવારોને સીધો લાભ મળશે : પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ
(પોલાદ ગુજરાત) સુરત, તા.૧૭ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિ અંગે આજરોજ ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ તથા કેન્દ્રીય રેલમંત્રી તથા રાજ્ય ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું…