ચૈતર વસાવા કૂવામાંના દેડકાની જેમ ડ્રાંઉં ડ્રાંઉં કરે છે : સાંસદ મનસુખ વસાવા

કોંગ્રેસ અને આપના ગઠબંધન અંગે મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા સાજીદ સૈયદ : નર્મદા લોકસભા ચૂંટણીને હજી વાર છે, પરંતુ ગુજરાતની એક લોકસભા સીટ પર રાજકારણ ગરમાયું છે. ભરૂચમાં આપ

adminpoladgujarat adminpoladgujarat

સેલંબાનો શખ્સ વનસ્પતિજન્ય ગાંજા સાથે નર્મદા એસ.ઓ.જી.પોલીસની પકડમાં

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ધડગાવની મહિલા પાસેથી ગાંજો લાવ્યો હોવાનું પોલીસ દ્વારા આરોપીની પુછપરછમાં બહાર આવ્યું સાજીદ સૈયદ : નર્મદા નર્મદા જિલ્લા એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી વનસ્પતિજન્ય

adminpoladgujarat adminpoladgujarat

પ્રજા પરેશાન:રાજપીપળામાં રોડ ઉપર અડીંગો જમાવતા ઢોરથી લોકો ત્રસ્ત

સાજીદ સૈયદ : નર્મદા રાજપીપળામાં રખડતા ઢોરોને લઈ નાગરિકો હેરાન પરેશાન છે, તેમના મળમુત્રના કારણે પારાવાર ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રસ્ત છે, સ્ટેશન રોડ દુકાનોની સામે બેસી રહેતા ઢોરોને કારણે

adminpoladgujarat adminpoladgujarat

રાજપીપલા સાયન્સ કોલેજમાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ નું ચન્દ્રયાન -3 ઉપર મનનીય પ્રવચન યોજાયું

દીપક જગતાપે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા લાઈવ નિદર્શન દ્વારા ચન્દ્રયાન -3 વિશે માર્ગદર્શન આપ્યુ. સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ નું ચન્દ્રયાન -3 ઉપર

adminpoladgujarat adminpoladgujarat

રાજપીપળા: દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજાની

સાજીદ સૈયદ, નર્મદા રાજપીપળા સેશન્સ કોર્ટે માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નાંદોદ તાલુકાના જીઓરપાટી ગામના નરપીચાસને 20 વર્ષની સખત કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે હાલ નરાધમો દ્વારા

adminpoladgujarat adminpoladgujarat

કેન્દ્રિય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને નર્મદા જિલ્લાના રાજપીપલા ખાતે આવેલા શ્રી હરસિધ્ધિ માતાના મંદિરે શ્રધ્ધાપૂર્વક દર્શન કર્યા

કેન્દ્રીય નાણામંત્રીએ ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે પ્રાચીન હરસિધ્ધિ માતાના દર્શન કરી પુજારીએ આપેલા પ્રસાદ-સાડી, સાલનો ભાવપૂર્વક સ્વીકાર કર્યો : દેશના જનજનના કલ્યાણની હરસિધ્ધિ માતાજીને મંગલકામના કરી (સૈયદ સાજીદ : નર્મદા)

adminpoladgujarat adminpoladgujarat

સાગબારની ખોપી ગામની 31 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું, જ્યારે ડેડીયાપડાના નિવાલ્દાની 19 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો

સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લામાં આપઘાત બે બનાવો બન્યા છે, જેમાં સાગબારની ખોપી ગામની 31 વર્ષીય પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું છે જ્યારે ડેડીયાપડાના નિવાલ્દાની 19 વર્ષીય પરિણીતાએ ગળે

adminpoladgujarat adminpoladgujarat

નર્મદા ખાતે આવેલ ડેડીયાપાડાના સોરાપાડામાં પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર 9 ઈસમો સામે ગુનો નોંધાયો

સાજીદ સૈયદ, નર્મદા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોરાપાડા ગામમાં ફરજ દરમિયાન પોલીસ કર્મી ઉપર હુમલો કરનાર 9 ઈસમો વિરૂદ્ધ ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ડેડીયાપાડાના સોરપાડા ગામમા આવેલ ફોરેસ્ટ

adminpoladgujarat adminpoladgujarat

નાંદોદ તાલુકાના જીતનગર ખાતે એન.સી.સીમાં ટ્રાફિક સેમિનાર યોજાયો

વહાબ શેખ, નર્મદા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓની સુચનાથી તા.૨૦/૦૮/૨૦૨૩ ના રોજ જીતનગર ખાતે કેડેટ્સ કેમ્પ જીતનગર ખાતે ૬૦૦ જેટલા કેડેટ્સ (ગર્લ્સ&બોય્સ) તાલિમાર્થીઓને ટ્રાફિક નિયમન તથા રોડ સેફટી

adminpoladgujarat adminpoladgujarat

ભારત ટૂંક સમયમાં બ્યુરો ઓફ પોર્ટ સિક્યુરિટીની સ્થાપના કરશે : કેન્દ્રિય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલે 2047 સુધીમાં 10,000 MTPA પોર્ટ ક્ષમતા સુધી પહોંચવા માટેના આયોજનની જાહેરાત કરી રૂપિયા 10 લાખ કરોડથી વધુના રોકાણની તકો ઉભી કરાશે અને 2047 સુધીમાં 500 MTPA

adminpoladgujarat adminpoladgujarat