દિવ્યા જ્યોતિ ચેરીટેબલ ટ્રસ્ટ વાલોડ દ્વારા નારી સુરક્ષા સન્માન અને મહિલા સશક્તિકરણ વર્ગનું આયોજન કરાયું
તાપી :- વાલોડ (પોલાદ ગુજરાત : જાગીન ગામીત) આ પ્રસંગે વાલોડ વિભાગ કેળવણી મંડળ ના નરેશભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ અને અશ્વિનભાઈ શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું…
સુરત જિલ્લામાં ૯૯ જેટલા માઇનોર તથા મેજર બ્રિજોની ચકાસણી પુર્ણ કરવામાં આવીઃ ત્રણ બ્રિજોને ભારે વાહનો માટે બંધ કરાયા
ઓલપાડ તાલુકાના માસમા ખાડી ઉપરના મેજર બ્રિજનું નિરીક્ષણ કરતા સુરત માર્ગ અને મકાન વર્તુળના અધિક્ષક ઈજનેર એ.જી. વસાવા ------ વર્ષ ૨૦૦૪માં નિર્માણ પામેલ માસમા ખાડી બ્રિજનું વોટર સ્પાઉટ, ક્રેસ બેરિયર…
માર્ગ અને મકાન પેટા વિભાગ-૩ દ્વારા ઓલપાડના તમામ રસ્તાઓના સમારકામ તથા રિસર્ફેસિંગની કામગીરી પુર્ણ કરવામાં આવી
ઓલપાડ તાલુકાના રસ્તાઓની સફાઈ અને મરામત કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવીઃ ------- વરસાદી પાણીના ભરાવાને અટકાવવા માર્ગ અને મકાન વિભાગે રસ્તાના સોલ્ડર ક્લિનિંગ તેમજ ખાડાને પેચવર્કનું કામ હાથ ધર્યુ…
માર્ગ અને મકાન વિભાગના ડિવીઝન-૧ના કાર્યપાલક ઈજનેર પ્રશાંત ચૌધરીએ ‘કડોદરા અન્ડરપાસ’ અને ઈકલેરા ખાડી બ્રિજનું નિરીક્ષણ કર્યુંઃ
માર્ગ અને મકાન વિભાગ-૧ હસ્તકના ૮૪.૭૩ કિ.મી. લંબાઈના ૧૮ રસ્તાઓ પર યુદ્ધના ધોરણે માઈક્રો કોન્ક્રીટ, પેવર બ્લોકથી પેચવર્કની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરાઈ: કાર્યપાલક ઈજનેર પ્રશાંત બી. ચૌધરી -------- એક મેજર…
ફર્સ્ટ જુનિયર રોલબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫ નેરોબી, કેન્યામાં ઇન્ડિયા તેમજ ગજેરા સ્કૂલના વિધાર્થીઓએ નામ રોશન કયુ.
(પોલાદ ગુજરાત) સુરત ફર્સ્ટ જુનિયર રોલ બોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપ ૨૦૨૫ જે કેન્યાના નૈરોબી શહેરમાં તા.૨૨-૬-૨૦૨૫ થી ૨૯-૬-૨૦૨૫ સુધીમાં યોજાઈ હતી. તેમાં ઈન્ડિયાના જુદા જુદા રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી…
ઉધનાની પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધો.૧માં પ્રવેશ લેનાર બાળકોને શાળામાં પ્રવેશ કરાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
સાક્ષરતાના રંગે જ્ઞાનનું પ્રવેશદ્વાર - એટલે શાળા પ્રવેશોત્સવ બે દાયકાથી વધુની સફર બાદ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગુણવત્તાસભર શિક્ષણનો યજ્ઞ બની ચૂક્યો છે: કેન્દ્રીય જળશક્તિ મંત્રી (પોલાદ ગુજરાત) ,શનિવાર, સુરત :…
૨૫ જુન, ૧૯૭૫ ના રોજ ભારત દેશમાં આપાતકાળની જાહેરાત કરવામાં આવી , જેને ભારતીય જનતા પાર્ટી ” સંવિધાન હત્યા દિવસ ” તરીકે માને છે . તેની જાણકારી આજના યુવા વર્ગને મળે તે માટે પત્રકાર પરિષદ અને સભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા કરવામાં આવ્યું.
સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય ઉપસ્થિત મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું . ત્યાર બાદ વંદે માતરમ્ ગાન કરવામાં આવ્યું હતું . (પોલાદ ગુજરાત) તા.૨૬, સુરત શહેરના માનનીય પ્રમુખ શ્રી પરેશ પટેલ દ્વારા…
વકફબિલ સંસદમા રજૂ કર્યા પછી રાષ્ટ્રપતિશ્રીએ બિલ પર મોહર મારી કાયદો બનાવતા આજ રોજ સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રિય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ પત્રકાર પરિષદને સંબોધી
ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે સૌ કાર્યકર્તાઓને શુભેચ્છા - શ્રી સી.આર.પાટીલ ---- વકફબિલને સંસદમા ઘણી લાબી ચર્ચા વિચારણ પછી ખૂબ જ સંતોષકારક રીતે પસાર કરવામાં આવ્યો છે તે બદલ આદરણીય…
જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી
(અશોક મુંજાણી : પોલાદ ગુજરાત) આજે તા: 13 - 02 - 25 ગુરુવારના રોજ અમારી શાળા જ્ઞાનગંગા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.…
દિલ્હી વિઘાનસભામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રીશ્રી સી.આર.પાટીલજીએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી
ચૂંટણીમાં જીત બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ભાજપના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનોને અભિનંદન પાઠવું છું. – શ્રી સી.આર.પાટીલ ---- દિલ્હીનું પરિણામ દર્શાવે છે કે, ઘમંડી લોકોને જનતાએ જાકારો આપ્યો…